નવી દિલ્હીઃ દિલ્હીમાં આવેલી દેશની જાણીતી હોસ્પિટલ AIIMSમાં શનિવારે સાંજે લાગેલી ભીષણ આગ પર 6 કલાકની ભારે જહેમત બાદ સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે. આગમાં કોઈ જાનહાની નોંધાઈ નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન દ્વારા સ્પેશિયલ ફાયર ઓડિટના આદેશ આપવામાં આવ્યા છે. જોકે, આગ ફરીથી ભડકે નહીં તેના અનુસંધાને ફાયર બ્રિગેડની ટીમો હજુ AIIMS ખાતે રોકાયેલી છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...