નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસી (Corona Vaccine) નો બીજો ડોઝ લીધો. તેમણે ભારત બાયોટેકની કોવેક્સીનનો પહેલો ડોઝ 1 માર્ચના રોજ લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રીએ પોતે ટ્વીટ કરીને કહ્યું કે મે આજે દિલ્હી એમ્સ ખાતે રસીનો બીજો ડોઝ લીધો. રસીકરણ આપણી પાસે વાયરસને હરાવવાના કેટલાક રસ્તામાંથી એક છે. જો તમે રસી માટે યોગ્ય હોવ તો જલદી રસી મૂકાવો. આ માટે http://CoWin.gov.in પર રજિસ્ટ્રેશન કરો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube