નવી દિલ્હીઃ ઉત્તર પૂર્વી દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઈને ફેલાયેલી હિંસામાં અત્યાર સુધી 13 લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે 180 જેટલા લોકોને ઈજા પહોંચી છે. સોમવારે શરૂ થયેલી હિંસા મંગળવારે પણ જોવા મળી હતી. હાલ આ હિંસાને કાબુમાં લેવા માટે તમામ સંવેદનશિલ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હીના શિક્ષા પ્રધાન મનીષ સિસોદિયાએ મંગળવારે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે બુધવાર 26 ફેબ્રુઆરીએ દિલ્હીના ઉત્તર પૂર્વી વિસ્તારના જિલ્લામાં તમામ શાળાઓ બંધ રહેશે. એટલે કે આવતીકાલે ખાનગી અને સરકારી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...


જુઓ LIVE TV