નવી દિલ્હી : ઓડિસાના પુરીમાં 4 જુલાઈના દિવસે ધામધૂમથી ભગવાન જગન્નાથી રથયાત્રા કાઢવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ માટે પુરીમાં સુરક્ષાની પુરતી તૈયારી કરવામાં આવી છે. આજે ભગવાન જગન્નાથની તમામ રીતરિવાજ પ્રમાણે આખો દિવસ રથયાત્રા ચાલશે. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...