કોલકાતા : કોલકાતાના પ્રદર્શન જુનિયર ડોક્ટરોએ શનિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીને અપીલને ફગાવી અને કહ્યું કે, આ ગતિરોધને દુર કરવા માટે મુખ્યમંત્રીની તરફથી કોઇ ઇમાનદાર પહેલ કરવામાં આવી નથી. મુખ્યમંત્રીએ પ્રદર્શન કરી રહેલા જુનિયર ડોક્ટર્સને પોતાનું પ્રદર્શન ખતમ કરવા અને ડ્યુટી પર પરત ફરવા માટેની અપીલ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકવાદીઓનું ફંડિગ અટકાવવા ગૃહમંત્રાલયે બનાવ્યું ટેરર મોનિટરિંગ ગ્રુપ
પ્રદર્શનકર્તા ડોક્ટર્સ સાથે કામ પર પરત ફરવાની મુખ્યમંત્રીની અપીલ બાદ જુનિયર ડોક્ટરના સંયુક્ત મંચના એક પ્રવક્તાએ કહ્યું કે, આપણે લોકો ડ્યુટી પર પરત ફરવાનો ખુબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, પરંતુ મુખ્યમંત્રી તરફથી તેનું (હાલની સમસ્યાનું) સમાધાન કાઢવા માટે કોઇ ઇમાનદાર પહેલ નથી કરવામાં આવી. પ્રદર્શન કરી રહેલા જુનિયર ડોક્ટરે બેનર્જીનાં તે દાવાને પણ ફગાવી દીધો કે તેમનાં કેટલાક સહકર્મચારીઓ તેમને મળવા માટે રાજ્ય સચિવાલય ગયા હતા. 


મમતા બેનર્જીને રાજ્યપાલની સલાહ, ડોક્ટર્સની સુરક્ષા માટે ઉઠાવો તત્કાલ પગલા
અમે રામ નામે ક્યારે પણ મત નથી માંગ્યા અને ન માંગીશું: સંજય રાઉત
મુખ્યમંત્રીએ જે કંઇ પણ કહ્યું તેમાં કોઇ સત્ય નહી.
પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ જે કાંઇ પણ કહ્યું છે તેમાં કંઇ જ સત્ય નથી, કોઇ પણ જુનિયર ડોક્ટર તેમને મળવા માટે નથી ગયા. આ દાવો કરી રહ્યા છે કે આપણે લોકો ઉકેલ લાવવા અને વાતચીતની વિરુદ્ધ છે. પરંતુ આપણે ઇચ્છીએ છીએ કે નીલ રતન સરકાર મેડિકલ કોલેજ હોસ્પિટલ આવ્યા અને આપણે સાંભળીએ તથા બિમાર લોકોની સેવા માટે જરૂરી પગલા ઉઠાવ્યા. 


AN-32 દુર્ઘટનાની તપાસ કરી સુનિશ્ચિત કરીશું કે ફરી આવું ન થાય: વાયુસેના પ્રમુખ
મુખ્યમંત્રીએ ડોક્ટરને પરત ફરવા માટેની અપીલ કરી
આ અગાઉ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હડતાળ પર ચાલી રહેલ ડોક્ટર્સનાં કામ પરત ફરવા માટેની અપીલ કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણે પ્રદર્શનકર્તા ડોક્ટરની તમામ માંગી સ્વિકારી, માંગ માનવા માટે પણ તૈયાર છે પરંતુ તેમને કામ પર પરત ફરવું જોઇએ. 
મમતાએ નમતુ જોખ્યું, ઘટનાને દુર્ભાગ્યપુર્ણ ગણાવી તમામ માંગણીઓ સ્વિકારી
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, જુનિયર ડોક્ટરની હડતાળનાં પાંચ દિવસ બાદ પણ આપણે એસ્મા કાયદો નથી લગાવ્યો અથવા તેની વિરુદ્ધ કોઇ કાર્યવાહી નહોતી કરી. મમતાએ કહ્યું કે, આપણે તમામ કાર્યક્રમ રદ્દ કરીને બેઠક માટે જુનિયર ડોક્ટર્સની રાહ જોઇ હતી. પ્રત્યેકને સંવૈધાનિક સંસ્થાનું સન્માન કરવું જોઇએ.