Central Government Employees Retirement Age Fact check: હિન્દી સમાચારપત્રના અહેવાલનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકાર નિવૃત્તિના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. જે અંતર્ગત કર્મચારીઓ બે રીતે નિવૃત્ત થશે. કાં તો 60 વર્ષની ઉંમરે અથવા 33 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી. એટલે કે, જો કોઈ વ્યક્તિની ઉંમર 60 વર્ષની નથી, પરંતુ તેણે 33 વર્ષની સેવા પૂરી કરી છે, તો તેને નિવૃત્ત કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાશિફળ 14 એપ્રિલ: આ 4 રાશિના લોકો પાર કરશે સફળતાના શિખરો, અધૂરા કામ પુરા થશે
અમેરિકામાં નોકરી છોડી ઉધાર પૈસા લઈને શરૂ કરી કંપની, આજે છે 10 હજાર કરોડના માલિક
તમારું ATM ક્યું છે Platinum કે Titanium, શું છે બંને કાર્ડ વચ્ચે શું હોય છે ફરક?
દિશા પટણી અને મૌની રોયે લગાવી આગ, હાથોમાં હાથ નાંખી જોવા મળી બેસ્ટ ફ્રેન્ડ


અમે આ સમાચારોનું ફેક્ટ ચેક કર્યું. અમારા રિસર્ચમાં આ દાવો સંપૂર્ણપણે ખોટો હોવાનું બહાર આવ્યું છે. હકિકતમાં જે સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે તે 2019માં અખબારમાં પ્રકાશિત એક સમાચારનો છે. જેમાં કેન્દ્ર સરકારની નિવૃત્તિ યોજના અંગે પાયાવિહોણી અટકળો લગાવવામાં આવી હતી. તારીખ બદલીને આ જ સમાચાર ફરીથી વાયરલ કરવામાં આવી રહ્યા છે. નિવૃત્તિ વયમર્યાદામાં ફેરફાર અંગે કેન્દ્ર સરકારની આવી કોઈ યોજના નથી.


WhatsApp ના નવા ફીચર્સે મચાવી ધમાલ! હવે એક નહી અનેક ફોનમાં ચાલશે એપ
મને મારા બ્રેસ્ટ મોટા કરવાની અપાઈ હતી સલાહ, લોકો સમજતા હું કેમેરા સામે કપડાં ઉતારીશ
Viral News: મહિલાએ ઓર્ડર કર્યો 10 ઇંચનો પિત્ઝા, માપ્યો તો ભોપાળું નિકળ્યું


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube