નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ( Jawaharlal Nehru University)માં થયેલી હિંસા બાદની સ્થિતિ વિશે પૂછાયેલા સવાલ પર વિદેશ પ્રધાન એસ જયશંકરે (EAM S Jaishankar) કહ્યું કે, જેએનયૂમાં (JNU) પહેલા કોઈ 'ટુકડે ટુકડે' ગેંગ નહતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું, 'હું ચોક્કસપણે તમને જણાવી શકુ છું, જ્યારે હું જેએનયૂમાં અભ્યાસ કરતો હતો, તો અમે ક્યાં કોઈ  'ટુકડે ટુકડે' ગેંગ જોઈ નથી.'


જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય પરિસરમાં રવિવારે થયેલી હિંસા બાદ જેએનયૂના પૂર્વ વિદ્યાર્થી એસ જયસંકરે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરતા કહ્યું કે, આ સંપૂર્ણ રીતે વિશ્વવિદ્યાલયની પરંપરા અને સંસ્કૃતિની વિરુદ્ધ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....