નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદો (CAA) 2019 આજથી દેશભરમાં લાગૂ થઈ ગયો છે. તેને લઈને સરકારે નોટિફિકેશન પણ જારી કરી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં ઘણી જગ્યા પર નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. તો નાગરિકતા સંશોધન કાયદા પર દેશના ઘણા વિસ્તારોમાં હિંસા પણ જોવા મળી હતી. પરંતુ હવે સરકારે નાગરિકતા સંશોધન કાયદો (CAA) 2019નું નોટિફિકેશન જારી કરી દીધું છે. આ સાથે 10 જાન્યુઆરી 2020થી નાગરિકતા સંશોધન કાયદો દેશભરમાં લાગૂ થઈ ચુક્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ભારતના અન્ય સમાચાર