નવી દિલ્હીઃ ચીનના વુહાન શહેરથી ફેલાઇ રહેલા કોરોના વાયરસ (corona virus) અત્યાર સુધી આશરે 132 લોકોના જીવ લઈ ચુક્યો છે. કોરોના વાયરસના ઘણા મામલા ચીનની બહાર પણ જોવા મળી રહ્યાં છે. ચીનની સરહદ બહાર વાયરસનો ખતરો વધતો જોઈ ભારતીય એરપોર્ટ પર હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. આયુષ મંત્રાલય (Ministry of AYUSH) અંતર્ગત રિસર્ચ કાઉન્સિલે આયુર્વેદ, હોમિયોપેથી અને યૂનાની ચિકિત્સા (Unani Medicines)ના ફાયદા વિશે જણાવતા એડવાઇઝરી જારી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ માટે જણાવવામાં આવી સાવધાની


- સ્વચ્છ રહો અને તમારી આસ-પાસ ગંદકી ન ફેલાવા દો


- આશરે 20 સેકન્ડ સુધી સાબુથી સારી રીતે હાથ સાફ કરો.


- 1 લીટર ગરમ પાણીમાં મુસ્તા, પર્પટ, ઉશીર અને ચંદન જેવી વસ્તુઓ ભેળવીને બોટલમાં રાખી લો અને તરસ લાગે ત્યારે પીવો. 


- આંખ, નાક કે મોઢા પર હાથ લગાવ્યા બાદ તુરંત હાથ ધોવો.


- રોગી વ્યક્તિના સંપર્કમાં આવવાથી બચો.


- ઉધરસ કે છીંકતા સમય પર મોઢા પર હાથ જરૂર રાખો. ત્યારબાદ સાબુથી હાથને સારી રીતે ધોઈલો. 


- જાહેર સ્થળ અને કાર્ય સ્થળ સિવાય બહાર ફરતા સમયે મોઢા પર N95 માસ્ક જરૂર પહેરો. 


- કોરોના વાયરસના લક્ષણ દેખાવા પર માસ્ટ પહેરો અને નજીકની હોસ્પિટલનો સંપર્ક કરો.


આયુર્વેદના આ નુસ્ખા અપનાવો


- ઇમ્યૂન સિસ્ટમને સારી બનાવી રાખવા માટે હેલ્દી ડાઇટ અને લાઇફસ્ટાઇલનો ફોલો કરો. 


- અગસ્ત્ય આમળું દરરોજ દિવસમાં 2 વખત ગરમ પાણીની સાથે લો.


- દિવસમાં બે રાજ દરરોજ 500 ગામ સુધારેલી વાટીનું સેવન કરો. 


- કાળુ મરચું અને આદુથી બનેલ ચુર્ણનો 5 ગ્રામ પાઉડર તુલસીના 3-5 પાંદની સાથે ગરમ પાણીમાં ભેળવીને લો.


- પરમાણુ તેલ અને તલનું તેલના બે-બે ટીપા દરરોજ સવારે નાકમાં નાખો.


કોરોના વાયરસમાં લાભકારી યૂનાની દવાઓ


- દિવસમાં બે વાર દરરોજ 10થી 20 એમેલ શરબત ઉન્નબનું સેવન કરો.


- દરરોજ 5 ગ્રામ તિરાયક નાઝલા લો.


- 3-5 ગ્રામ આથો મારવાડ પીવો.


- રોગાન બેબૂન અથવા કફૂરી મલમથી માથા અને છાતીમાં માલિશ કરાવો.


- અર્ક અજીબના 4-8 ટીપા સ્વસ્છ પાણીમાં ભેળવીને પીવો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...