નવી દિલ્હી: AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આજે રામ મંદિરને લઇને કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ ભાવુક છે, હું પણ એટલો જ ભાવુક છે, કેમ કે, હું નાગરિકત્વના સહ-અસ્તિત્વ અને સમાનતામાં વિશ્વાસ કરું છું. ઓવૈસીએ કહ્યું કે, હું ઇમોશનલ છું કેમ કે, ત્યાં 450 વર્ષ સુધી મસ્જિદ હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube