નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે પોતાના વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જાહેર કરી તેને દેશ છોડવાનું કહ્યું છે. ભારતે રવિવારે યુક્રેનમાં રહેતા પોતાના વિદ્યાર્થીઓ-નાગરિકોને આ ક્ષેત્રમાં ઉભી થયેલી સ્થિતિના સંબંધમાં અને અનિશ્ચિતતાને જોતા સંકટગ્રસ્ત યુક્રેનને અસ્થાયી રૂપથી છોડવાનું કહ્યું છે. 


યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર લખ્યુ- 'તમાં ભારતીય નાગરિક જેનું રોકાવુ જરૂરી નથી અને બધા ભારતીય વિદ્યાર્થીઓને અસ્થાયી રૂપથી યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવે છે. એક વ્યવસ્થિત અને સમય પર ઉડાન બરવા માટે ઉપલબ્ધ કોમર્શિયલ ઉડાનો અને ચાર્ટર ઉડાનોનો ઉપયોગ યાત્રા માટે કરી શકાય છે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube