નવી દિલ્હીઃ ભારત સરકાર પોતાના ભાગનું પાણી પાકિસ્તાનમાં વહી જતું અટકાવવા માટે કામ કરી રહી છે. ભારત પોતાના ભાગનું આ પાણી ખેતરો અને ઉદ્યોગોને આપવા માગે છે. 


કેન્દ્રીય જલશક્તી મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું કે, "સિંધુ જલ સંધિ કરતાં પણ વધુ ભારતના ભાગનું પાણી પાકિસ્તાન જતું રહે છે. આપણા ભાગનું પાણી પાકિસ્તાનમાં વહી જતું અટકાવવા માટે મંત્રાલય ખાસ કામ કામ કરી રહ્યું છે. "


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...