નવી દિલ્હી: ભારત સરકાર હવે પોતાની વ્યૂહાત્મક શક્તિને સતત મજબુત કરી રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા ભારત સરકારે મિત્ર દેશ ઈઝરાયેલ સાથે સ્પાઈસ બોમ્બની ખરીદી અંગે વધું એક કરાર કર્યો છે. ભારત ઈઝરાયેલ પાસેથી 100 સ્પાઈસ બોમ્બ ખરીદશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM જગનમોહન રેડ્ડીએ ચંદ્રબાબુ સરકારનો આદેશ કર્યો રદ્દ, હવે CBI કરી શકશે તપાસ


ભારતીય વાયુસેનાએ 26મી ફેબ્રુઆરીના રોજ બાલાકોટ એર સ્ટ્રાઈકમાં આ ઘાતક સ્પાઈસ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. ત્યારે એરફોર્સે બાલાકોટ એરસ્ટ્રાઈકમાં જૈશના આતંકી કેમ્પો પર સ્પાઈસ બોમ્બ વરસાવ્યાં હતાં. ઈઝરાયેલ સાથે ભારતે લગભગ 300 કરોડની આ ડીલ કરી છે. આ અગાઉ ભારત પોતાની સેનાની વ્યૂહાત્મક શક્તિ વધારવા માટે આધુનિક પિસ્તોલની ખરીદીની ડીલ કરી ચૂક્યુ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...