શ્રીહરિકોટા: ભારતના રડાર ઇમેજિંગ અર્થ ઓબ્જર્વેશન સેટેલાઇટ આરઆઇએસએટી-2બીને સફળતાપૂર્વક તેની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સાથે જ ઈસરોના એક અધિકારીએ એવો પણ ખુલાસો કર્યો છે કે, ટેક્ટિકલ ક્ષેત્રો માટે ઉપગ્રહોની માગ વધી રહી છે. એટલા માટે અમારી યોજના લગભગ 6 ઉપગ્રહો બનાવવાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ISROનો દાવો: જ્યાં કોઇ નહીં પહોંચ્યું ત્યાં ઉતરશે ચંદ્રયાન-2, આ દિવસે થશે લોન્ચ


ઈસરોના ચેરમેન કે. સિવાને આ લોન્ચ બાદ કહ્યું, હું આ જાહેર કરવાની સાખે ઘણો ખુશ છું કે, પીએસએલવી-સી46એ આરઆઇએસએટી-2બીને કક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરી દીધો છે.


વધુમાં વાંચો: હવે અંતરિક્ષમાં ભારતની સુરક્ષા કરશે આ સેટેલાઇટ, આતંકી નહીં કરી શકે ઘૂસણખોરી


દેશની અંતરિક્ષ એજન્સી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ઈસરો) આ લોન્ચમાં જણાવાયું છે કે ભારતનું નવું સર્વેલન્સ સેટેલાઇટ સારા અને સ્પષ્ટ ફોટા મોકલશે જે કૃષિ, વન વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપનના સહકારમાં ઉપયોગમાં લેવાશે. આ ઉપગ્રહથી લેવામાં આવેલા ફોટાનો ઉપયોગ ગુપ્ત માહિતીની દેખરેખ માટે કરવામાં આવશે, જોકે ઈસરો આ મુદ્દા પર શાંત છે.


વધુમાં વાંચો: કોલકાતા અને અમૃતસરના એક-એક પોલિંગ બૂથ પર પુન:મતદાન શરૂ


તેમણે કહ્યું કે, આ મિશનની સાથે ઉડાન ભરવાની સાથે જ પીએસએલવી રોકેટે 50 ટન વજનની સીમાને પાર કરી લીધી છે. સિવાનના જણાવ્યા અનુસાર, પીએસએલવી રોકેટે કક્ષામાં 350 ઉપગ્રહ સ્થાપિત કરી દીધા છે.


વધુમાં વાંચો: જો હું રામપુર સીટ 3 લાખ વોટથી ન જીત્યો તો સમજી લો હિન્દુસ્તાનમાં બેઈમાની થઈ: આઝમ ખાન


સિવાને કહ્યું કે, રોકેટમાં પિગી બેક પેલોડ, સ્વદેશમાં વિકસિત વિક્રમ કોમ્પ્યુટર ચિપ હતી જે ભવિષ્યના રોકેટમાં ઉપયોગ કરવામાં આવશે. સિવાનના જણાવ્યા અનુસાર, પ્રમુખ મિશન ચંદ્રયાન-2 અથવા બીજું ચંદ્ર મિશન હશે જે આ વર્ષે 9-16 જુલાઇએ થઇ શકે છે.


આ વખતનો ચૂંટણી પ્રચાર મને તીર્થ યાત્રા જેવો લાગ્યો: પીએમ મોદી 


આરઆઇએસએટી-2બીની સાથે બુધવારે પ્રક્ષેપિત 44.4 મીટરનું ઊંચું પીએસએલવી સ્ટ્રેપ-ઑન મોટર્સ વિના એકલું વેરિએન્ટ છે. ભારતીય અંતરિક્ષ એજન્સીની પાસે પીએસએલવીના બે અને ચાર સ્ટ્રેપ-ઓન મોટર્સ અને બેડ પીએસએલવી-એક્સએલ છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...