શ્રીનગર: જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાનના આતંકવાદીઓની ઘૂસણખોરી પર આજે શ્રીનગરમાં સૈના અને જમ્મૂ કાશ્મીર પોલીસે જોઇન્ટ પ્રેસ કોન્ફરેન્સ કરી છે. સેનાના નોર્થ કમાન્ડમાં ચિનાર કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ધિલ્લોને કહ્યું કે, કાશ્મીરમાં આતંકી ઘટનાઓ માટે પાકિસ્તાની સેના અને આઇએસઆઇ જવાબદાર છે. ગુપ્ત જાણકારી અનુસાર પાક આતંકી અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. પરંતુ ભારતીય સેના સંપૂર્ણ રીતે આતંકીઓ સામે લડવા માટે તૈયાર છે.


આ પણ વાંચો:- WhatsApp ચેટિંગ કરવું પત્નીને પડ્યુ ભારે, પતિએ કર્યુ કંઇક આવું...


J&K: શોપિયાંમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 1 જવાન શહીદ


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...