Zojila Pass Accident: જમ્મુ કાશ્મીરમાં જોજિલા પાસ પાસે મોટો અકસ્માત થયો છે. એક ગાડી સ્લિપ થઈને ખાઈમાં ખાબકી છે. આ અકસ્માતમાં 7 લોકોના માર્યા ગયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. એવી પણ માહિતી મળી રહી છે અકસ્માતનો ભોગ બનેલામાં એક વ્યક્તિ સુરતનો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દુર્ઘટનાનો ભોગ બનેલા સુરતના પ્રવાસીના પરિવારને મળવા પણ જવાના છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube