નવી દિલ્હી/શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના મંડી તહેસીલમાં આજે સવારે મુસાફરોથી ખચોખચ ભરેલી બસ અચાનક સંતુલન બગડતા રસ્તા પરથી લસરીને ઊંડી ખાઈમાં જઈને ખાબકી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 11 મુસાફરોના મોત થયાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ દુર્ઘટનાગ્રસ્ત બસ પૂંછથી લોરન તરફ જઈ રહી હતી. આ દુર્ઘટનામાં અનેક મુસાફરો ઈજાગ્રસ્ત પણ થયા છે. અધિકારીઓનું કહેવું છે કે મૃતકોનો આંકડો વધી શકે તેવી શક્યતા છે. 


વિસ્તૃત અહેવાલની રાહ જુઓ