નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પૂંછ જિલ્લાઓમાં પાકિસ્તાન ગત એક અઠવાડિયાથી અનેકવાર યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સામે અભિયાન ચલાવવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાને હવે નિયંત્રણ રેખા પર ફરીથી યુદ્ધવિરામનો ભંગ કરી જમ્મુ અને કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપી રહી છે. કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાનના ભારે ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...