નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને દેશભરમાં લોકોનું સમર્થન મળી રહ્યું છે. આ જ કડીમાં ઝી ન્યૂઝે (ZEE NEWS) પણ નાગરિકતા કાયદાના સમર્થનમાં એક જાગરૂકતા અભિયાનની શરૂઆત કરી છે. શું તમે નાગરિકતા કાયદાનું સમર્થન કોર છો? જો તમારો જવાબ હા હોય તો નાગરિકતા કાયદાના સમર્થનમાં રસ્તાઓ પર ઉતરીને પ્રદર્શન કરવાની જરૂર નથી. નાગરિકતા કાયદાના સમર્થન માટે તમારે તમારા મોબાઈલથી એક નંબર પર મિસ્ડ કોલ આપવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે તમારા મોબાઈલથી 7836800500 નંબર પર મિસ્ડ  કોલ આપીને નાગરિકતા કાયદાના સમર્થનમાં તમારો અવાજ બુલંદ કરી શકો છો. નાગરિકતા કાયદા પર ઝી ન્યૂઝનું આ જાગરૂકતા અભિયાન છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....