નવી દિલ્હી: જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (Sharad arvind bobde) એ સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના 47મા ચીફ જસ્ટિસ (CJI)ના રૂપમાં શપથ ગ્રહણ કર્યા, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) તેમને શપથ અપાવ્યા હતા. ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ બોબડેનો કાર્યકાળ લગભગ 17 મહિનાનો હશે, તે 23 એપ્રિલ 2021ના રોજ નિવૃત થશે. 


Ayodhya Verdict: જાણો અયોધ્યા કેસ પર ઐતિહાસિક ચૂકાદો આપનાર 5 જજો વિશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસ્ટિસ બોબડે દેશના સૌથી મોટા અયોધ્યા ચૂકાદામાં સુનાવણી કરનાર પાંચ જજોની બેંચનો ભાગ બન્યા, આ ઉપરાંત જસ્ટિસ બોબડે અને ઘણા મહત્વપૂર્ણ ચૂકાદો આપનાર પીઠનો ભાગ રહી ચૂક્યા છે. ઓગસટ 2017માં જસ્ટિસ જએસ ખેહરની અધ્યક્ષતાવાળી નવ સભ્યોની સંવિધાન પીઠનો ભાગ રહ્યા, જસ્ટિસ બોબડેએ ગોપનીયતાનો અધિકારને મૌલિક અધિકાર ગણાવ્યો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube