Unique Temple: ઉત્તર પ્રદેશનું કાનપુર મહાનગર દેશ અને દુનિયામાં તેના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ માટે જાણીતું છે. અહીં એવી ઘણી હેરિટેજ છે જે હજુ પણ રહસ્યમય છે. આમાંનું એક છે કાનપુરનું જગન્નાથ મંદિર. તેને મોનસૂન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશમાં ચોમાસાના આગમન પહેલા જ તે ચોમાસાના આગમનના સંકેતો આપે છે. આ સાથે આ વખતે ચોમાસું કેવું રહેશે, તેના પથ્થર પરના ટીપા પણ જણાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું પત્થરો પણ આગાહી કરી શકે છે? તમને કહેવું અને સાંભળવામાં અજીબ લાગતું હશે, પરંતુ તે સાચું છે. કાનપુરના જગન્નાથ મંદિરની ઉપર લાગેલા પથ્થરો હવામાનની આગાહી કરે છે. ચોમાસાની શરૂઆત પહેલા જ પથ્થર પર પાણીના ટીપા ટપકવા લાગે છે. જો પાણીના ટીપાં નાના હોય, તો તેનો અર્થ એ કે આ વખતે વરસાદ ઓછો પડશે. બીજી તરફ જો આ ટીપાં મોટા અને જાડા હોય તો તે સારા ચોમાસાનો સંકેત આપે છે.

24 વર્ષની યુવતી બની સુગર બેબી! માત્ર ડેટિંગથી લાખો રૂપિયાની કમાણી, વૃદ્ધો પહેલી પસંદ
માન્યામાં નહી આવે પણ...કોઇ પતિની રાખ ખાય છે તો કોઇ કાર સાથે માણે છે સેક્સ
Flirt with Girls: યુવતિઓ ખાસ વાંચે...ફ્લર્ટ કરવામાં હોશિયાર હોય છે આ 5 રાશિના છોકરાઓ


મંદિર આપે છે મોનસૂનના સંકેત
આ મંદિર કાનપુર શહેરથી લગભગ 50 કિમી દૂર ઘાટમપુરના બેહટા બુઝર્ગ ગામમાં આવેલું છે. આ મંદિર દેશના અતિ પ્રાચીન મંદિરોમાંનું એક છે. તે ગોળાકાર ગુંબજ અને સાંચી સ્તૂપના આકારમાં બનેલું છે. આ જગન્નાથ મંદિર સમગ્ર ભારતમાં અનન્ય છે. ભગવાન જગન્નાથજી અહીં બિરાજમાન છે. આ મંદિરના ભગવાનની મૂર્તિની ઉપરની છતમાં ચમત્કારિક પથ્થરો છે જે ચોમાસાના આગમનની સચોટ આગાહી કરે છે.


જો આ 6 સંકેત મળે તો સમજવું કે મૃત્યુંની ઘડી નજીક છે, શરીરમાં આવે છે આવા ફેરફાર
શું તમે જાણો છો નવવધૂ પહેલા કેમ જમણો પગ મૂકે છે? જાણો માન્યતા પાછળ શું છે લોજિક
કાર નહી 1BHK ફ્લેટ છે આ Hyundai Creta, કિચનથી માંડીને બેડરૂમ સુધી તમામ સુવિધા


આ વર્ષે કેવી રીતેઅને કેટલો વરસાદ પડશે
મંદિરના મહંત કેપી શુક્લાએ જણાવ્યું કે તે ભારતના પ્રાચીન મંદિરોમાંથી એક છે. આ ભગવાન જગન્નાથનું દિવ્ય અને અલૌકિક મંદિર છે. અહીં છત પરનો પથ્થર હવામાનની સચોટ આગાહી કરે છે. જેના કારણે તેને મોનસૂન ટેમ્પલ પણ કહેવામાં આવે છે. આ વિશેષતાને કારણે, ભારત અને વિદેશના ઘણા વૈજ્ઞાનિકો અહીં સંશોધન કરવા આવ્યા હતા, પરંતુ તેઓ મંદિરના પથ્થર પર પાણીના ટીપાને શોધી શક્યા ન હતા.

Vastu: શ્રાવણ મહિનામાં રોપો આ છોડ, ખૂલી જશે બંધ કિસ્મતના દ્વાર, થશે ફાયદો જ ફાયદો
Rahu Gochar 2023: રાહુ કરશે ગોચર, મીનને પડી જશે મજા, આ ભાગ્યશાળી રાશિઓના ચમકશે ભાગ્ય
ભૂલતા નહીં! ધોરણ 10-12 બાદ મળે છે છપ્પરફાડ પગાર, આ કોર્સ કરવાથી મળશે 100 ટકા જોબ


તેમણે કહ્યું કે મંદિરના પથ્થર પર પડતા પાણીના ટીપા ચોમાસાના આગમનનો સંકેત આપે છે. ટીપાંનું કદ કહે છે કે આ વખતે વરસાદ કેવો પડશે. આ વખતે પાણીના નાના ટીપાં દેખાઈ રહ્યા છે જે આ વર્ષે ઓછો વરસાદ સૂચવે છે.


પ્રવાસનનો ગઢ : એક બે નહીં ગુજરાતના આ જિલ્લોમાં ફરવાલાયક છે 10 પોપ્યુલર સ્થળો
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું
સાળંગપુર : ગોલ્ડન ટેમ્પલથી પણ ચઢિયાતું દાદાના ધામનું રસોડું, ફોટો જોશો તો હલી જશો
ગુજરાતના આ સ્થળો પર ફરે છે અતૃપ્ત આત્માઓ, જવાની નથી કોઇની હિંમત, ભૂતોનો છે વાસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube