કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal) ના કોલકાતામાં સ્ટ્રેન્ડ રોડ પર સોમવાર સાંજે ન્યૂ કોયલાઘાટ બિલ્ડિંગના 13મા માળ પર લાગેલી આગ (Fire) માં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. દુર્ઘટનાનો ભોગ બનેલી બિલ્ડિંગમાં ઈસ્ટર્ન રેલવેની ઓફિસ છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનારામાં 2 રેલવે પોલીસકર્મી પણ સામેલ છે. પીએમ મોદી (PM Modi) એ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિજનોને PMNRF માંથી 2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50 હજાર રૂપિયાની સહાયતા કરવાની મંજૂરી આપી છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થિતિની સમીક્ષા કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદી (PM Modi) એ પણ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. આ સાથે જ તેમણે અકસ્માતમાં મૃત્યુ પામનારાઓના પરિજનોને 2 લાખ રૂપિયા તથા ઘાયલોને 50 હજાર રૂપિયા મદદ આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી છે. 


BJP માં જોડાતાની સાથે જ મિથુન ચક્રવર્તીએ ઉચ્ચારેલો એક શબ્દ ચર્ચાના ચગડોળે ચઢ્યો


Bengal Election: નક્સલીમાંથી અભિનેતા....ત્યારબાદ રાજનેતા, જાણો મિથુન દાની કેટલીક અજાણી વાતો


Corona Update: ગુજરાત-મહારાષ્ટ્ર સહિત આ 9 રાજ્યોમાં સતત વધી રહ્યા છે કોરોના કેસ, ક્યાં આંશિક લોકડાઉન લાગશે? ખાસ જાણો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube