નાસિક: લોકસભા ચૂંટણીના પ્રચારમાં લાગેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમાવારે મહારાષ્ટ્રના નાસિકમાં જનસભાનું સંબોધન કર્યું છે. નાસિકમાં જનસભા દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ઘણી વખત આતંકવાદનો નાશ કરવાની વાત કરી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ‘આજે દરેક આતંકીને ખબર છે કે, જો દેશના કોઇપણ ભાજપમાં બોમ્બ બ્લાસ્ટ કર્યો, તો આ મોદી છે, તે તેમને પાતાળથી પણ શોધી સજા આપશે, તેમનો નાશ કરશે.’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહી ંક્લિક કરો...