નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના સમરમાં ઉતરી રહેલા ઉમેદવાર જ્યાં અર્જૂનની આંખની જેમ તેમની બેઠક પર નજર રાખી મતદારોને લાલચ આપવાનો દરેક સંભવ પ્રયત્ન કરવામાં લાગ્યા છે, ત્યારે આ દંગલમાં યોદ્ધાઓનું વધું ક દળ પરણ છે જે પર્દા પાછળ રહી ચૂંટણી આંકડાની ગણતરી કરી રહ્યાં છે. વર્તમાન વલણોનું મૂલ્યાંકન, વિશ્લેષણ, મંથન કરવું અને રણનીતિ બનાવવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ‘બોટ યાત્રા’ બાદ હવે ટ્રેનથી અયોધ્યા સુધી મુસાફરી કરશે પ્રિંયકા ગાંધી વાડ્રા


પરંતુ તેમના માટે નહીં, પરંતુ તેમના ક્લાઇન્ટ્સ માટે. આ રાજકીય સલાહકાર અથવા રાજકીય રણનીતિકાર છે જે રોજ 12થી 14 કલાક કામ કરે છે અને તેમના ક્લાઇન્ટ્સની જીત સુનિશ્ચિત કરવા માટે કોઇ પ્રકારની કસર છોડતા નથી માગતા.


દેશા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...