લખનઉ: લોકસભા ચૂંટણીમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ અને રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર તાબડતોબ વધી રહ્યો છે.  બધા વચ્ચે પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (પ્રસપા)ના અધ્યક્ષ શિવપાલ યાદવે કહ્યું કે તેઓ પોતાનો મત સમાજવાદી પાર્ટીને આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપનો ચૂંટણી ઢંઢેરો : 'સંકલ્પ પત્ર'ના 75 મહત્વના સંકલ્પ, જુઓ એક જ ક્લિક પર


સમાજવાદી પાર્ટીને મત આપવા પાછળ આ છે કારણ
ફિરોઝાબાદમાં એક ચૂંટણી સભાને સંબોધતા શિવપાલ યાદવે કહ્યું કે તેઓ મતદાન કરવા માટે સૈફઈ જશે અને મુલાયમ સિંહ યાદવના કારણે પોતાનો મત સમાજવાદી પાર્ટીને આપશે. શિવપાલ યાદવે કહ્યું કે તેઓ તેમના મોટાભાઈ મુલાયમ સિંહ યાદવનું સમર્થન કરે છે. જેના કારણે તેઓ સાઈકલને મત આપવા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સૈફઈ જશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...