મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra) માં રાજકીય ઉથલપાથલ હજુ ચાલુ જ છે. એનસીપી(NCP)ની મહત્વની બેઠક યોજાઈ છે. શરદ પવાર(Sharad Pawar) પણ આ  બેઠકમાં સામેલ છે. પાર્ટીના મોટાભાગના વિધાયકો આ બેઠકમાં પહોંચ્યા છે. ધનંજય મુંડે(Dhananjay Munde) પણ એનસીપીની બેઠકમાં ભાગ લેવા માટે  પહોંચ્યા છે. ધનંજય મુંડે એ જ વ્યક્તિ છે જેમણે અજિત પવાર(Ajit Pawar)ના નેતૃત્વમાં વિધાયકોને પોતાના પક્ષમાં કર્યાં. આ બાજુ અજિત પવારને મનાવવાની કોશિશ ચાલુ છે. અજિત પવાર સાથે માત્ર 5 વિધાયકો રહી ગયા છે. NCPની આ બેઠકમાં પાર્ટીના 54 વિધાયકોમાંથી 42 પહોંચ્યા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં પાછો ઉલટફેર! સવારે અજિત પવાર સાથે રહેલા ધનંજય મુંડે સાંજે NCP બેઠકમાં પહોંચ્યા


આ બે ભત્રીજાઓ મહારાષ્ટ્રમાં બન્યા 'ગેમ ચેન્જર', બધાને પછાડી BJPએ બનાવી દીધી સરકાર


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube