નાસિકઃ મહારાષ્ટ્રના નાસિકની પાસે એક મુસાફરોથી ખચોખચ ભરેલી બસ કુવામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા જ્યારે 30 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નાસિક ગ્રામિણ પોલીસના અધિક્ષક આરતી સિંહે જણાવ્યું કે, કુવામાંથી 9 મૃતદેહોને બહાર કઢાયા અને 11 ઈજાગ્રસ્તોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...