મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે બહુ જલદી કોંગ્રેસનો હાથ પકડી શકે છે. સૂત્રોના હવાલે મળી રહેલી માહિતી મુજબ દેશભરમાં મોદી લહેર હોવા છતાં ચૂંટણીમાં નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણે રત્નાગિરી- સિંધુ દુર્ગ લોકસભા  બેઠક પર મળેલી હારના કારણે નિરાશ છે. જેના કારણે તેઓ પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસનો હાથ પકડી  શકે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...