નવી દિલ્હી/ મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં પ્લાસ્ટિક પર અંકૂશ લગાવવાની કવાયત અંતર્ગત એક મોટો નિર્ણય લીધો છે. જેના અંતર્ગત હવે લોકોને ખાલી દૂધની થેલી વેચાણકર્તાને પરત કરવાની રહેશે. આ નિર્ણય મોટાભાગની પ્લાસ્ટિક થેલીઓ પર પ્રતિબંધ લગાવવા માટે લેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- ફરીદાબાદ: હરિયાણાના કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની ગોળી મારી હત્યા


તેની અવેજમાં ખાલી થેલી માટે વેચાણકર્તાને પ્રતિ થેલી 50 પૈસા લોકોને ડિપોઝિટ તરીકે આપવાના રહેશે. હકિકતમાં મહારાષ્ટ્રમાં પ્રતિદિવસ 1 કરોડ દુધની થેલીઓ એટલે કે, લગભગ 31 ટન પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ઘટાડો કરવા માટે પ્લાસ્ટિક બંધના અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. (વિસ્તૃત જાણકારી માટે રાહ જુઓ)


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...