નવી દિલ્હી: મહારાષ્ટ્રના ત્રણ જિલ્લા કોલ્હાપુર, સાંગલી અને સતારામાં પૂરથી ખરાબ પરિસ્થિતિ સર્જાઇ છે. ત્રણેય જિલ્લાની સાથે સોલાપુર અને પૂણે જિલ્લામાં પણ પૂરની અસર જોવા મળી રહી છે. આ પાંચ જિલ્લાથી અત્યાર સુધી લગભગ સવા લાખ લોકોને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યા છે. એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર સતત પૂર પીડિતોને રાહત પહોંચાડવામાં લાગ્યું છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...