કોલકત્તાઃ કોરોના વાયરસ (Coronavirus) ને કારણે દેશના ઘણા રાજ્યોની સ્થિતિ ખરાબ છે, તેને કાબુ કરવા માટે સરકાર વેક્સિનેશન અભિયાનમાં તેજી લાવવાનો પ્રયાસ કરી રહી છે. તેના કારણે પશ્ચિમ બંગાળમાં  (Mamata Banerjee) ત્રીજીવાર મુખ્યમંત્રી બનેલા મમતા બેનર્જીએ  (Mamata Banerjee) પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો, જેમાં તેમણે વિદેશી વેક્સિન નિર્માતાઓ પાસેથી રસી જલદીમાં જલદી આયાત કરવાની વિનંતી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતાની પીએમ મોદીને સલાહ
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ રમોદીને લખેલા પોતાના પત્રમાં કહ્યું કે, ઉદારતા અને અગ્ર-સક્રિયતાની સાથે કોવિડ વિરોધી રસીની આયાત કરવી જોઈએ. મમતાએ પીએમ મોદીને સલાહ આપતા કહ્યું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેક્સિન નિર્માતાઓને ફ્રેંચાઇઝ ઓપરેશન માટે પ્રોત્સાહિત કરે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube