નવી દિલ્હી: દર વર્ષે શ્રીરામની રાવણ પર જીત એટલે કે ધર્મની અધર્મ પર જીતને દશેરા કે વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે એસ્સેલ ગ્રુપના ચેરમેન અને રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ દશેરાની શુભેચ્છાઓ પાછવી. ટ્વીટર પર દેશવાસીઓને વીશ કરતા સુભાષ ચંદ્રાએ લખ્યું કે ધર્મ હંમેશા અધર્મ પર વિજય પ્રાપ્ત કરતો રહે તે જ પ્રાર્થના છે. વિજયાદશમીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...