નવી દિલ્હી: સંસદીય કાર્ય અને વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને કોરોના વાયરસથી સંક્રમિત હોવાની આશંકાના પગલે લોકોથી અલગ રહેવાનો નિર્ણય લીધો હતો જો કે હજુ સુધી વી. મુરલીધરનનો કોરોના વાયરસનો ટેસ્ટ નેગેટિવ આવતા હાશકારો થયો છે. તેમણે સુરક્ષા કારણોસર આ પગલું ભર્યું હતું અને પોતાના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાવ્યાં હતાં. વી. મુરલીધરન હાલ તેમના દિલ્હી ખાતેના નિવાસ સ્થાને છે. આજે તેમનો COVID-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...