કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા મુકુલ રોય આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી શકે છે. મમતા બેનર્જી સાથે મુલાકાત પહેલા જ મુકુલ રોયની ટીએમસીમાં વાપસી અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. 


મુકુલ રોયના બીમાર પત્નીના ખબર કાઢવા પહોંચ્યા હતા અભિષેક બેનર્જી
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી 2 જૂનના રોજ મુકુલ રોયના બીમાર પત્નીના ખબર કાઢવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારબાદથી અટકળો તેજ થઈ ગઈ કે રાજનીતિક સમીકરણ બદલાઈ શકે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube