શ્રીનગર: નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ પુલવામા આતંકી હુમલા બાદ કાશ્મીરીઓ સાથે થઈ રહેલી મારપીટ, ગેરવર્તણૂંક વિરુદ્ધ પીએમ મોદીએ આપેલા નિવેદન બદલ શનિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો અને આશા વ્યક્ત કરી કે આવી ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય. અબ્દુલ્લાએ એક ટ્વિટ કરીને કહ્યું કે 'નરેન્દ્ર મોદી સાહેબ, તમારો આભાર, આજે તમે મારા મનની વાત કરી નાખી.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીના હસ્તે આજથી ખેડૂત યોજનાની શરૂઆત, આ રાજ્યોના ખેડૂતોને મળશે 2,000 રૂપિયા


<


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...