Political row over India's new parliament opening:  દેશની નવી સંસદનું ઉદ્ઘાટન આ મહિનાની 28મી તારીખે થશે. તે પહેલા ઘણા રાજકીય પક્ષો નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહનો વિરોધ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 19 પક્ષોએ કેન્દ્ર સરકાર પર અનેક આરોપો લગાવીને 28 મેના રોજ દિલ્હીમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન વિપક્ષી દળોએ બંધારણનો પણ હવાલો આપ્યો છે. આ રાજકીય પક્ષોએ સંયુક્ત નિવેદન જાહેર કરીને આ બહિષ્કારની માહિતી મીડિયા સાથે શેર કરી છે.


શનિવારે સાંજે સૂર્યાસ્ત બાદ કર્યું તો બની જશો ધનવાન, જીવનમાં થશે પૈસાનો વરસાદ
30 મેથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, ચમકી જશે ભાગ્ય, માં લક્ષ્મીની થશે કૃપા
Vastu Tips: ખબર છે ક્યારે ખરીદવી જોઇએ વેલણ-પાટલી? ક્યારેય નહી ખૂટે અન્ન અને ધન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube