જમ્મુ-કાશ્મીરઃ નેશનલ ઈન્વેસ્ટિગેશ એજન્સી (NIA) એ માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝની તેના આવાસ પર ધરપકડ કરી છે. ખુર્રમ પરવેઝ પર ટેરર ફન્ડિંગમાં સામેલ થવાનો આરોપ છે. આ દરમિયાન એનઆઈએએ જમ્મુ-કાશ્મીરમાં વિવિધ જગ્યાએ દરોડા પાડ્યા હતા. 


એએનઆઈ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ જમ્મૂ-કાશ્મીરમાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે. આ દરમિયાન ઘાટીમાં માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝની એનઆઈએની ટીમે ધરપકડ કરી છે. પરવેઝ પર ઘાટીમાં ટેરર ફન્ડિંગમાં સામેલ થવાનો આરોપ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube