નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષિત વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. નોંધનીય છે કે નિર્ભયા કેસના ચારેય દોષિતોને આજે સવારે 6 વાગે ફાંસી આપવાની હતી પરંતુ કોર્ટના આદેશ બાદ તેને ટાળવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona virus: ચીનથી 324 ભારતીયોને કરાયા એરલિફ્ટ, આ 2 વિશેષ કેમ્પમાં રાખવામાં આવશે


નિર્ભયા ગેંગરેપ અને હત્યાના ચાર દોષિતોને ફાંસી લગાવવાના લગભગ 12 કલાક પહેલા દિલ્હીની એક કોર્ટે શુક્રવારે તિહાડ જેલ પ્રશાસનને આ દોષિતોને આગામી આદેશ સુધી ફાંસી ન આપવા જણાવ્યું હતું. કોર્ટે શુક્રવારે તિહાડ જેલના અધિકારીઓને દોષિતો વિરુદ્ધ જારી ડેથ વોરન્ટનો અમલ હાલ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...