Aadhaar card Update: આધાર કાર્ડ (Aadhar Card) માટે દેશમાં નવી સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. જે રીતેપાસપોર્ટ વેરિફિકેશન થાય છે. જેમાં ઘણો સમય લાગે છે. આ જ તર્જ પર આધાર કાર્ડ વેરિફિકેશન (Aadhar card verification) માટે પણ લાંબો સમય રાહ જોવી પડી શકે છે. કારણ કે વેરિફિકેશન હવે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂત-પ્રેતથી મુક્તિ મેળવવા માટે અહીં દોડતા આવે છે લોકો, ભૂલથી પણ ઘરે લઇ ન જતા પ્રસાદ
અહીં હનુમાનજી સાથે બિરાજમાન છે એક સ્ત્રી, જાણો શું છે આ મંદિર સાથે જોડાયેલી માન્યતા


કેવી રીતે મળશે પરમિશન? 
નવા વર્ષથી હવે આધાર કાર્દ માટે વેરિફિકેશન ત્યારે જ માન્ય ગણાશે જ્યારે તેને એસડીએમ સ્તરના અધિકારીઓ પાસેથી પરમિશન મળશે. ત્યારબાદ જ આધાર કાર્ય ઇશ્યૂ કરવામાં આવશે. હવે યૂઆઇડીએઆઇ દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. આ નવી પ્રક્રિયાને ઉત્તર પ્રદેશમાં લાગૂ કરવામાં આવી છે. 


Jio એ લોન્ચ કર્યો Happy New Year 2024 પ્લાન, જાણો તેમાં શું છે ખાસ
વગર વિઝાએ રંગીન રાતો અને દરિયા કિનારાની મજા માણી લો, ઓછા પૈસામાં આવશે ભરપૂર મજા


કયા લોકોને  માટે લાગૂ થશે આ નવી પક્રિયા
આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે જ લાગૂ થશે. જો તમે આધાર કાર્ડમાં કોઇ અપડેટ કરાવવા માંગો છો તો પહેલાંવાળી પ્રક્રિયાનું જ પાલન કરવું પડશે. એટલે કે એકવાર આધાર કાર્ડ બની ગયા બાદ આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહી. 


મંગળવારે કરો આ કામ, આસપાસ પણ નહી ફરકે સાડાસાતીની પનોતીના કષ્ટ
ડાયેટિંગ કરીને દમ નિકળી ગયો, પણ ઘટતું નથી વજન, બસ આટલા કરો ચેન્જીસ


લાગી શકે છે છ મહિનાનો સમય
આધાર કાર્ડ બનાવવાની નવી પ્રણાલીના અમલ પછી, નવા આધારને જારી કરવામાં છ મહિના એટલે કે લગભગ 180 મહિનાનો સમય લાગી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ આધાર કાર્ડ માટે અરજી કરે છે, ત્યારે ડેટા UIDAI દ્વારા ચકાસવામાં આવશે.


આ પછી એપ્લિકેશન સર્વિસ પ્લસ પોર્ટલ પર મોકલવામાં આવશે. પોર્ટલ પર મળેલી અરજીઓની ચકાસણી SDM દ્વારા કરવામાં આવશે. જો ચકાસણી દરમિયાન દસ્તાવેજો અથવા માહિતી ખોટા અથવા શંકાસ્પદ જણાશે, તો અરજી નકારી કાઢવામાં આવશે.


New Year 2024: વર્ષ 2024 માં શનિનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓનું ચમકશે ભાગ્ય, આ લોકોને મળશે કષ્ટ
કુંડળીમાં આ યોગ હશે તો કરોડોમાં રમશે વ્યક્તિ, ધન-વૈભવ સાથે મળશે રાજ સુખ


કેવી રીતે થશે ભૌતિક વેરિફિકેશન
હવે ભૌતિક વેરિફિકેશન માટે વ્યક્તિએ ઘટનાસ્થળે હાજર રહેવું અનિવાર્ય છે. આ પ્રક્રિયાને લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં આધાર કાર્ડની છેતરપિંડી રોકવાનો છે. ઘણા લોકો હવે નકલી આધાર કાર્ડ બનાવીને અને સરળતાથી પોતાની ઓળખ છુપાવીને ગુના કરે છે. આથી સરકાર આધાર કાર્ડ જારી કરવાના નિયમોને કડક બનાવી રહી છે.


Yoga For Sleep: આરામથી ઉંઘવું હોય તો કરો આ 4 યોગાસન, પથારીમાં પડતાં આવી જશે ઉંઘ
બીપી ગોળીઓમાંથી છુટકારો મેળવવો હોય તો બ્રેકફાસ્ટમાં એડ કરો 5 વસ્તુ, પછી જુઓ જાદૂ