નવી દિલ્હી: પુલવામા હુમલા (Pulwama Terror Attack) ની બીજી વરસી પર જમ્મૂ-કાશ્મીર (Jammu Kashmir) ના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલા અને તેમના પુત્ર ઓમેર અબ્દુલા (Omar Abdullah) ને શ્રીનગરમાં તેમના ઘરમાં બંધ કરી દેવામાં આવ્યા છે. ઓમર અબ્દુલાએ ટ્વીટ કરીને આ દાવો કર્યો છે. 


આ નવું જમ્મૂ કાશ્મીર છે- ઓમર અબ્દુલા
ઓમર અબ્દુલા (Omar Abdullah) એ ટ્વીટમં કહ્યું કે 'ઓગસ્ટ 2019 બાદ આ નવું જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir) છે. અમે કોઇપણ સ્પષ્ટીકરણના પોતાના ઘરમાં બંધ થઇ જઇએ છીએ. આ ખૂબ ખરાબ છે કે તેમણે મારા પિતા જોકે સાંસદ છે અને મને અમારા ઘરમાં બંધ કરી દીધા છે. તેમણે મારી બહેન અને તેમના બાળકોને પણ બંધ કરી દીધા છે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube