નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah)એ પુલવામા હુમલા (Pulwama Attack)ના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. અમિત શાહે કહ્યું કે ભારત હંમેશા દેશના વીરો અને તેમના પરિવારનો આભારી રહેશે. પુલવામા હુમલાની પહેલી વરસી પર ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર લખ્યું 'હું પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. ભારત હંમેશા વીરો અને તેમના પરિવારોનો આભારી રહેશે, જેમણે માતૃભૂમિની સંપ્રભુતા અને અંખડતા માટે બલિદાન આપ્યું.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube