નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ની પૂર્વ સંધ્યા પર પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. જગદીશ લાલ આહુજા, મોહમ્મદ શરીફ, તુલસી ગૌડા, મુન્ના માસ્ટર સહિત 11 લોકોનું પદ્મ શ્રી એવોર્ડથી સન્માન કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 21 લોકોને મળશે પદ્મ એવોર્ડ
જગદીશ લાલ આહુજા, મોહમ્મદ શરીફ, જાવેદ અહમદ ટાક, તુલસી ગોડા, સત્યનારાયણ મુંદયૂર, અબ્દુલ જબ્બાર, ઉષા ચૌમાર, પોપટરાવ પવાર, હરેકાલા હઝબ્બા, અરૂણોદય મંડલ, રાધામોહન અને સાબરમતી, કુશલ કોનવાર શર્મા, ત્રિનિતી સાવો, રવિકન્નન, એસ રામકૃષ્ણન, સુંદરમ વર્મા, મુન્ના માસ્ટર, યોગી આર્યન, રાહીબાઈ, સોમા પોપેરા, હિંમત રામ ભાંભૂ, મોઝિ્ઝકલ પંકજાક્ષી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...