નવી દિલ્હીઃ કોંગ્રેસ તરફથી સરકાર પર કથિત પેગાસસ પ્રોજેક્ટ (Pegasus Project) ચલાવવાના આરોપને ભાજપે પાયાવિહોણા ગણાવ્યા છે. ભાજપના પ્રવક્તા રવિ શંકર પ્રસાદે કહ્યુ કે, આ આરોપ તથ્યો વગરના છે.


રવિ શંકર પ્રસાદે કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટીનો ઈતિહાસ હંમેશાથી પાયાવિહોણા આરોપ લગાવવાનો રહ્યો છે. હરિયાણાના બે સિપાહી રાજીવ ગાંધીની આસપાસ જોવા મળ્યા તો તેમણે કેન્દ્રમાં ચંદ્રશેખરની સરકાર પાડી દીધી હતી. તેમણે કહ્યું કે, ભાજપ કોંગ્રેસના તમામ આરોપોને નકારે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube