નવી દિલ્હી: પીયૂષ ગોયલને ફરીથી એકવાર રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યું છે. પોતાના બીજા કાર્યકાળમાં તેઓ સુરક્ષા, ભાડામાં વધારો કર્યા વગર નફો કરવો, પાટાઓના પુર્નનિર્માણ, આધુનિકીકરણ, અને અત્યાધુનિક ડબ્બાઓના ઉત્પાદનમાં વધારો કરવાની દિશામાં પગલું ભરી શકે છે. અધિકૃત સૂત્રોએ આ જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોયલના ગત કાર્યકાળમાં રેલવેમાં સૌથી ઓછી દુર્ઘટનાઓ થઈ હતી અને તેઓ હંમેશા એ વાતને દોહરાવે છે કે 'શૂન્ય દુર્ઘટના માનક'નો લક્ષ્યાંક તેઓ હાંસલ કરવા માંગે છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...