નવી દિલ્હી: ભારતના લોકતંત્રમાં 25 જૂનને એક કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. આજના જ દિવસે 1975માં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી એટલે કે કટોકટીની જાહેરાત કરી હતી. આજે દેશમાં લાગુ કરવામાં આવેલી કટોકટીના 44 વર્ષ પૂરા થયા છે. કટોકટીના 44 વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓ ટ્વીટ કરી રહ્યાં છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...