નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક કાર્યક્રમને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે હવે ભારત ઝડપથી બદલાઈ રહ્યું છે અને તે લોકોના ભલા માટે થઈ રહ્યું છે. ન્યૂ ઈન્ડિયામાં ભ્રષ્ટાચારની કોઈ જગ્યા નથી. તેમણે કહ્યું કે ન્યૂ ઈન્ડિયા જવાબદાર સરકાર અને જવાબદાર નાગરિકોનો દોર છે. ન્યૂ ઈન્ડિયા કોઈ પસંદગીના વ્યક્તિનો અવાજ નથી પરંતુ તમામ  ભારતીયોનો અવાજ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...