નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બીજા કાર્યકાળમાં આજે ચોથીવાર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધશે. ગત વખતે તેમણે મન કી બાતમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક લગાવવાનો સંકલ્પ લેવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણે બધા ઘર, ઘરની બહાર બધી જગ્યાએ પૂરી તાકાતથી આ માટે  પ્રયત્ન કરીશું અને મને ખબર છે કે આ બધા અભિયાન સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દેશે. આવો, એક નવી ઉંમગ, નવા સંકલ્પ, નવી શક્તિ સાથે નીકળી પડીએ. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...