નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ એક વિદેશી સમાચારપત્રનો હવાલો આપતાં ભાજપ-આરએસએસ (BJP-RSS) પર સોશિયલ મીડિયા પર કબજો કરવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ-આરએસએસએ સમજી વિચારીને ભારતમાં ફેસબુક (Facebook) અને વોટ્સઅપ (Whatsapp) પર કંટ્રોલ કરી લીધો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીના આ આરોપ પર પલટવાર કરતાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે પોતાની જ પાર્ટીના લોકોને પ્રભાવિત ન કરી શકાનાર હારેલા લોકો એ વાતનો હવાલો આપી રહ્યા છે કે આખી દુનિયા ભાજપન અને આરએસએસ દ્વારા નિયંત્રિત છે. પ્રશ્ન ઉદભવે છે કે શોશિયલ મીડિયા પર 'ફ્લોપ શો'થી શું રાહુલ ગાંધી પરેશાન છે? રાહુલ ગાંધીને દેશ કરતાં વિદેશ પર વિશ્વાસ કેમ? સોશિયલ મીડિયા પર 'દુષ્પ્રચાર'ના સોદાગર કોણ? પીએમ મોદીની લોકપ્રિયતાથી શું રાહુલ ગાંધી હેરાન-પરેશાન છે?


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube