મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019ના પ્રચારમાં લાગેલા AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે મુસ્લિમ સમાજને અનામત આપવાની માગણી કરી. થાણે જિલ્લાના ભિવંડીમાં પોતાની પાર્ટીના ઉમેદવારો માટે મત માંગવા માટે પહોંચેલા ઓવૈસીએ પોતાના ભાષણમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી એવા કેપ્ટન છે જે કોંગ્રેસ નામના ડૂબતા જહાજને છોડીને ભાગી ગયાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈકોનોમી મુદ્દે નાણા મંત્રી અને તેમના પતિ 'આમને સામને', કહ્યું-મોદી મોડલ રાવ-મનમોહન કરતા મોટું


ઓવૈસીએ કહ્યું કે જ્યારે જહાજ સમુદ્રમાં ડૂબવા લાગે છે ત્યારે જહાજના કેપ્ટન બધાને સુરક્ષિત બહાર કાઢે છે. પરંતુ રાહુલ ગાંધી એવા કેપ્ટન છે જે કોંગ્રેસના ડૂબતા જહાજને જોઈને ભાગી રહ્યાં છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...