નવી દિલ્હી/શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં જ્યાં કલમ 370 હટાવાયા બાદ હાલાત હવે સામાન્ય થઈ રહ્યાં છે. શાળા અને કોલેજો ખુલી ગયા છે. અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ અને ફોન પરથી પ્રતિબંધ હટાવી લેવાયા છે. કલમ 370 હટ્યા બાદ પથ્થરબાજી જેવી ઘટનાઓ ઈતિહાસ બની ચૂકી છે. એટલે કે જમ્મુ અને કાશ્મીરમાં હવે બધુ બરાબર છે પરંતુ આ શાંતિ કદાચ વિપક્ષના નેતાઓને પસંદ નથી. એટલે જ તો રાહુલ ગાંધી સહિત વિપક્ષના 12 નેતાઓ આજે શ્રીનગર જવાના છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...